Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

જનાન્તિકે

સુરેશ જોષી


આ પુસ્તકમાં સર્જક તમારી સાથે વાત માંડે છે – જરાય દૂર બેસીને નહીં, પ્રેમથી નિકટ બેસીને. જનાન્તિકે એટલે કાનમાં કરેલી વાત – મધુર અને અંગત. એ અંગત વાતોમાં બાળપણનાં વિસ્મયભર્યાં સ્મરણો છે, શૈશવની ને પ્રકૃતિની રમણીય લીલાઓ છે. ને એવી જ રમણીય લીલા છે કલ્પનાભરી અને શિષ્ટ-મિષ્ટ રીતિની ભાષાની. આપણી અંદર-બહારની આ સુંદર સૃષ્ટિ એક સર્જકના અવાજથી કેવી અધિકતર સુંદર બને છે એ જાદુ આ પુસ્તકના પહેલા વાક્યથી જ શરૂ થઈ જવાનો છે. એનો 1... 2... 3 એવો પ્રત્યેક ખંડ અલગ અલગ રાગિણી જેવો સંતર્પક છે.

તો, પ્રવેશો...

 

author

સુરેશ જોષી

વધુ જાણો

સુરેશ જોષી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો