Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

એકોત્તરશતી

રવીન્દ્રનાથ ઠાકુર


વિભાગ : અનુવાદ

રવીન્દ્રનાથની કવિતામાં ભારતના સાહિત્યવિષયક નવજાગરણની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે. નોબેલ પારિતોષિક જીતનાર એકમાત્ર એશિયાવાસી કવિ હોઈને તેમણે આધુનિક ભારતને વિશ્વના સાહિત્ય-નકશામાં સ્થાન પ્રાપ્ત કરી આપ્યું. તેમના દેશજનો, ગુજરાતમાં શું કે બંગાળમાં શું એકસરખા ગૌરવપૂર્વક તેમના વારસામાં ભાગ લે છે. રવીન્દ્રનાથની કવિ-કારકિર્દીના બધા મુખ્ય તબક્કાઓનું પ્રતિનિધિત્વ સચવાય એ રીતે કાળજીપૂર્વક કાવ્યો પસંદ કરવામાં આવેલાં છે અને તે કાલાનુક્રમે રજૂ કરેલાં છે. એનો ગુજરાતી અનુવાદ જેમને મૂળ બંગાળીના પરિચયનો લાભ છે એવા જાણીતા ગુજરાતી સાહિત્યકારોએ કરેલો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

રવીન્દ્રનાથ ઠાકુર

વધુ જાણો

રવીન્દ્રનાથ ઠાકુર રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...