Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

એકોત્તરશતી


વિભાગ : અનુવાદ

રવીન્દ્રનાથની કવિતામાં ભારતના સાહિત્યવિષયક નવજાગરણની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે. નોબેલ પારિતોષિક જીતનાર એકમાત્ર એશિયાવાસી કવિ હોઈને તેમણે આધુનિક ભારતને વિશ્વના સાહિત્ય-નકશામાં સ્થાન પ્રાપ્ત કરી આપ્યું. તેમના દેશજનો, ગુજરાતમાં શું કે બંગાળમાં શું એકસરખા ગૌરવપૂર્વક તેમના વારસામાં ભાગ લે છે. રવીન્દ્રનાથની કવિ-કારકિર્દીના બધા મુખ્ય તબક્કાઓનું પ્રતિનિધિત્વ સચવાય એ રીતે કાળજીપૂર્વક કાવ્યો પસંદ કરવામાં આવેલાં છે અને તે કાલાનુક્રમે રજૂ કરેલાં છે. એનો ગુજરાતી અનુવાદ જેમને મૂળ બંગાળીના પરિચયનો લાભ છે એવા જાણીતા ગુજરાતી સાહિત્યકારોએ કરેલો છે.

અન્ય પુસ્તકો