જેલ ઑફિસની બારી (1934) : આ ચરિત્રકથા બે રીતે વિશિષ્ટ અને રસપ્રદ છે : એક તો એ કે, એમાં જેલની સજા પામેલા ગુનેગારો અને એમનાં સ્વજનોનાં જીવનનું હૃદયસ્પર્શી આલેખન છે, અને બીજું એ કે, આ કથાનકોનું કથન જેલની બારી દ્વારા કરાવ્યું છે. કેમકે આ બારી જ આ મનુષ્યોના જીવન-વ્યવહાર અને વેદનાની સાક્ષી છે! એ રીતે આ બારી પણ એક જીવંત ચરિત્ર છે.
તો એ બારીની કથા સાંભળવા પુસ્તકમાં પ્રવેશીએ...
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
સુદામાચરિત્ર
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
અથવા અને